skip to main |
skip to sidebar

09:49

shixanjahat
No comments
તમારા બાળક માટે આટલું વિચારો
તમારા
બાળકો તમારા નથી. એ તો જિંદગીને ઝંખતા યુગમપક્ષીઓ છે.એ તમારા થકી આવ્યા
હશે, પણ તમારામાંથી નહીં, કારણ કે એમને એમના વિચારો હશે. તમે એમના શરીરને
તમારા ઘરમાં રાખો, આત્માને નહીં. કેમ કે એમનો આત્મા ભાવિના ઘરમાં રહે છે.
જેની તમે સ્વપ્નમાંય મુલાકાત લઇ ન શકો. તમે એમને ગમો તે માટે મથી શકો પણ
એમને પરાણે ગમવાની કોશિશ કરશો નહીં. કારણ કે જિંદગી પારોઠના કદમ ભરતી નથી,
કે ગઇકાલ સાથે શોભતી નથી,
– ખલિલ જિબ્રાન
Email This
BlogThis!
Share to Facebook
0 comments:
Post a Comment